મુળીના ભેટ ગામે વીજળી પડતા 30થી વધુ બકરાનાં મોત
ઝાલાવાડમાં ભાદરવે અષાઢી માહોલ સર્જાયો, થાનગઢ અને ચોટિલામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો, 30થી વધુ બકરાંના મોતથી માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા સુરેન્દ્રનગરઃ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગઈકાલ જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ઝાલાવાડમાં ગઈકાલે ભાદરવે અષાઢી માહોલ સર્જાયો હતો. વાતાવરણમા અચાનક પલટો આવ્યા બાદ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન જિલ્લાના મૂળીના ભેટ ગામે વિજળી પડતા 30થી વધુ […]