1. Home
  2. Tag "Bhima Bali"

કેદારનાથ પદયાત્રાના માર્ગ પર આભ ફાટ્યું, ભીમ બલીમાં 200 જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભીમ બલી નજીક આભ ફાટવાની ઘટના બની છે. માર્ગ પર ભારે કાટમાળ અને પથ્થરો પડ્યા છે. લગભગ 30 મીટર રોડ ધોવાઈ ગયો છે. લગભગ 150-200 મુસાફરો ત્યાં ફસાયેલા હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ રાહદારી માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ભીમ બલીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code