રેશનિંગના દુકાનદારોની પણ હવે બોયોમેટ્રિકથી હાજરી પુરાશે
રેશનિંગના દુકાનદારો ગમે ત્યારે રજા પાડી શકશે નહીં, દુકાન બંધ રાખવા મામલતદાર પાસેથી મંજુરી લેવી પડશે, દુકાનદારે અન્ય વિતરકને ચાર્જ સોંપીને ગેરહાજર રહી શકશે ગાંધીનગરઃ ગુજરાતમાં રેશનીંગના દુકાનદારો પોતાની શોપ મરજી પડે ત્યારે ખોલતા હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના રેશનધારકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે રાજ્ય સરકારને પણ ફરિયાદો મળતી હતી. તેથી […]