સાતમ-આઠમના 5 દિવસના તહેવારોનો પ્રારંભ, આજે બોળચોથ
સૌભાગ્યવતી મહિલાઓએ ગાય અને વાછરડાનું કર્યુ પૂજન, કાલે નાગપાંચમ, નાગદેવતાને તલવટનો પ્રસાદ ધરાવાશે મંદિરોમાં દર્શનાર્થીની ભીડ અમદાવાદઃ સાતમ-આઠમના તહેવારોનો આજે બોળચોથથી પ્રારંભ થયો છે. સાતમ-આઠમના તહેવારોનું સૌરાષ્ટ્રમાં વિશેષ મહાત્મ્ય છે. આજે બોળચોથના દિને સૌભાગ્યવતી મહિલાઓએ ગાય અને વાછરડાનું પૂજન કર્યું હતું. ગાયમાં ૩૩ કરોડ દેવોનો વાસ હોવાથી તેનું પૂજન અર્ચન કરીને બાજરાનો રોટલો અને મગ […]