1. Home
  2. Tag "Burial Fears"

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં 24 મોત, 250થી વધુ લોકો નીચે દટાયાની આશંકા

બેંગ્લોરઃ કેરળમાં ભારે વરસાદને કારણે  વાયનાડ જિલ્લાના મેપ્પાડીના પહાડી વિસ્તારમા ભૂસ્ખલનથી તબાહી મચી ગઈ છે. ..જેમાં 250 થી વધુ લોકોના ફસાયા હોવાની સંભાવના છે. તો કાટમાળમાંથી હાલ 24 મૃતદેહ કાઢવામાં આવ્યા છે. NDRF, SDRF ની ટીમો દ્વારા રાહત  અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ છે. હવામાન વિભાગે કેરળના 5 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. કેરળના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code