નેપાળમાં પ્રવાસીઓ ભરેલી બસને નડ્યો અકસ્માત, 14 ભારતીયના મોત
આ દૂર્ઘટનામાં 16 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા નવી દિલ્હીઃ નેપાળના તનહુન જિલ્લામાં પોખરાથી કાઠમંડુ જઈ રહેલી બસને અકસ્માત સર્જાયો છે. બસમાં 40 યાત્રિકો સવાર હતા. બસ નદીમાં ખાબક્તા ઘટનાસ્થળે જ 14 ભારતીયોના મોત થયા છે. દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરીમાં 14 મૃતદેહો બહાર કાઢવામાં […]