નરેન્દ્ર મોદીએ સોમનાથ ટ્રસ્ટ બેઠકની અધ્યક્ષતા કરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે, “ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની એક બેઠકની અધ્યક્ષતા કરી. અમે યાત્રિકોના અનુભવને વધુ ઉમદા બનાવવા અને વિવિધ સુવિધાઓને વધુ બહેતર બનાવવા અંગે ચર્ચા-વિચારણા કર્યાં.” પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. આજે પ્રધાનમંત્રી અમદાવાદ મેટ્રોના […]