1. Home
  2. Tag "CHANDRABABU NAIDU"

જાણો પીએમ મોદીએ ચંદ્રાબાબુ નાયડુને ખુશ કરવા કઇ ગીફ્ટ આપી ? સમગ્ર તેલુગુ ભાષી લોકોને ફાયદો

સંસદની લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું હવે તેલુગુભાષામાં પણ જીવંત પ્રસારણ થશે..મોદી સરકારે TDPને આ એક નવુ ઈનામ આપ્યું છે. પહેલેથી જ ટીડીપીને કેન્દ્ર સરકારમાં એક કેબિનેટ અને એક રાજ્ય મંત્રી પદ મળેલું જ છે. પરંતુ મોદી સરકાર ટીડીપીને ખુશ રાખવાની કોઈ તક છોડવા માંગતી નથી. અને મોદી સરકાર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. […]

ભાજપ જેને બનાવી શકે છે લોકસભા સ્પીકર તે પુરંદેશ્વરીને ઓળખો, ચંદ્રાબાબુ નાયડૂ સાથે છે ખાસ કનેક્શન

કેન્દ્રમાં ત્રીજી વખત એનડીએ સરકાર બની છે. નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ વચ્ચે વિભાગો પણ વહેંચવામાં આવ્યા છે. હવે તમામની નજર લોકસભા સ્પીકર માટેના નામની જાહેરાત પર છે. સ્પીકરની ખુરશી પર સૌની નજર સંસદનું ઉનાળુ સત્ર 18 જૂનથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં 18મી લોકસભા […]

ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા, પવન કલ્યાણ બન્યા ડેપ્યુટી સીએમ

વિજયવાડાઃ તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે (12 જૂન, 2024) ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાનો જેપી નડ્ડા અને બંદી સંજય કુમાર સહિત અન્ય ઘણા નેતાઓએ હાજરી આપી […]

સરકાર બનાવવા ટેકો લેવા મજબુર ભાજપ નીતીશ-નાયડૂની આ માંગ સ્વીકારશે ?

સહયોગીઓને સહારે બહુમત મેળવી સત્તા પર ટકી રહેવાની કિંમત ભાજપે ચૂકવવી પડશે. આંધ્રપ્રદેશ અને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાથી લઈને અગ્નિવીર યોજનાની સમીક્ષા સુધીની માંગણીઓ ચર્ચામાં છે. એક તરફ ભાજપ સામે વિરોધ પક્ષોને ખુશ રાખવાનો પડકાર છે, તો બીજી તરફ યુપીમાં લાગેલા આંચકાના કારણો સમજવામાં આવી રહ્યા છે. આ અંગે ઘણું મંથન ચાલી રહ્યું છે. […]

ચંદ્રાબાબુ નાયડુ ચોથી વખત બનશે આંધ્રપ્રદેશના સીએમ, 12મી જૂને યોજાશે શપથવિધી

બેંગ્લોરઃ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના ચીફ ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. અગાઉ નાયડુ 9 જૂને શપથ લેવાના હતા, પરંતુ મોદીના શપથ ગ્રહણના કારણે તેઓ તેમનો શપથગ્રહણ કાર્યક્રમ 12 જૂન સુધી સ્થગિત કરી શકે છે. આંધ્ર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં TDPને 135 બેઠકો મળી છે. રાજ્યમાં 175 વિધાનસભા બેઠકો છે, […]

નરેન્દ્ર મોદીને સરકાર બનાવવાનો રસ્તો ક્લીયર થયો, નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુએ સમર્થનપત્ર આપ્યો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દિલ્હીમાં સરકાર બનાવવા માટે NDAની બેઠક ચાલી રહી છે. આ દરમિયાન નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ બેઠકમાં સમર્થન પત્રો સુપરત કર્યા છે. જેથી એનડીએની બેઠક બાદ તમામ નેતાઓ સરકાર બનાવવાનો દાવો રજૂ […]

સત્તા સુધી પહોંચવાની કૉંગ્રેસને આશા! નીતિશ અને નાયડુ સાથે કરશે વાત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પર મંગળવારે તમામ રાજકીય પક્ષોની નજરો મંડાયેલી છે. મતગણતરી ચાલુ છે. કોની સરકાર સત્તામાં આવશે, તેનો નિર્ણય ટૂંક સમયમાં થઈ જશે. ચૂંટણી પંચના શરૂઆતના ટ્રેન્ડ્સ પર ધ્યાન આપીએ, તો ભાજપનું પલ઼ડું ભારે દેખાય રહ્યું છે. કોંગ્રેસ નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધન પણ સતત  ટક્કર આપી રહ્યું છે. બિહાર અને આંધ્રપ્રદેશમાં રાજકીય […]

સ્કિલ ડેવલપમેન્ટ કેસમાં ચંદ્રબાબુ નાયડુને આંધ્ર હાઈકોર્ટમાંથી 4 અઠવાડિયાના જામીન મળ્યા

પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને રાહત ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન સ્કિલ ડેવલપમેન્ટ કેસમાં જામીન મંજૂર  અમરાવતી:આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુને એપી સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (APSSDC) સાથે સંબંધિત કૌભાંડમાં વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે ચંદ્રાબાબુ નાયડુને ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે આ […]

આંધ્રપ્રદેશઃ ચંદ્રબાબુ નાયડુના પુત્ર લોકેશે જગન મોહન રેડ્ડી સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પોલીસે કૌશલ વિકાસ નિગમના કથિત કૌભાંડ કેસમાં ધરપકડ કરી છે અને હાલ તેઓ જેલમાં બંધ છે. દરમિયાન ચંદ્રબાબુ નાયડુના પુત્રએ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સામે ગંભીર આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં જેલમાં બંધ પિતા ચંદ્રબાબુ નાયડુના જીવને ખતર હોવાનો દાવો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ચંદ્રબાબુ નાયડુના પુત્ર […]

ઉપવાસ પર બેઠેલા આંધ્રના સીએમ ચંદ્રાબાબુ નાયડુને મળ્યા રાહુલ ગાંધી, પીએમ મોદી જ્યાં જાય છે ત્યા જૂઠ્ઠું બોલતા હોવાનો કર્યો દાવો

ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા અને રાજ્ય પુનર્ગઠન અધિનિયમ-2014 હેઠળ કેન્દ્ર સરકાર માટે કરવામાં આવેલા વાયદાને પૂર્ણ કરવાની માગણીને લઈને ભૂખ હડતાલ કરી રહ્યા છે. આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાની માગણીને લઈને ટીડીપીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ રાજધાની નવી દિલ્હીમાં એક દિવસના ઉપવાસ પર બેઠા છે. તેમણે સોમવારે સવારે રાજઘાટ જઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code