1. Home
  2. Tag "changed"

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 9થી 11ની પરીક્ષા પદ્ધતિમાં કરાયો ફેરફાર

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કરાયો ફેરફાર, હવે , 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે, ધોરણ 9 અને 11માં વર્ણનાત્મક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ જનરલ વિકલ્પ અપાશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર […]

સંસદમાં હવે શપથ લેતી વખતે સૂત્રોચ્ચાર નહીં થાય, સ્પીકરે શપથગ્રહણનો નિયમ બદલ્યો

નવી દિલ્હીઃ 18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સંસદ સભ્ય તરીકે શપથ લીધા બાદ ગૃહમાં ‘જય ભીમ, જય મીમ, જય તેલંગાણા’ અને અંતે ‘જય પેલેસ્ટાઈન’ના નારા લગાવીને નવો વિવાદ સર્જ્યો હતો. ઓવૈસી ઉપરાંત અન્ય ઘણા સાંસદો પણ સંસદ સભ્યપદના શપથ લેતા પહેલા કે પછી ગૃહમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. આને લઈને […]

બદ્રીનાથ-કેદારનાથમાં હવામાન બદલાયું, હળવો વરસાદ

નવી દિલ્હીઃ બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં હળવો વરસાદ થઈ રહ્યો છે. યાત્રાળુઓ છત્રી અને રેઈનકોટ પહેરે છે. રવિવારે સવારથી જ બંને ધામો પર વાદળો ઘેરાયા હતા. સાંજે હળવો વરસાદ શરૂ થયો હતો. કેદારનાથમાં દૂરના પર્વતીય શિખરો પર બરફ સ્પષ્ટપણે જોઈ શકાય છે. બદ્રીનાથ ધામના દૂરના શિખરો પર બરફ પડ્યો છે, પરંતુ બદ્રીનાથમાં અત્યારે બરફ નથી […]

રામનવમી પર્વ પર હનુમાનગઢીમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો

લખનૌઃ રામનવમી મહોત્સવને લઈને અયોધ્યામાં રામલલાના મંદિર પછી હવે હનુમાનગઢીના દર્શન શેડ્યુલ જારી કર્યા છે. રામનવમીને જોતા દર્શનનો સેડ્યુલ જારી કર્યું છે. નવા દર્શન શેડ્યુલ લાગુ થઈ જશે. નવા શેડ્યુલ અનુસાર હનુમાનગઢી પર 3 થી 4 સુધી હનુમાનજીની આરતી પૂજા અને શ્રૃંગાર થશે. ભક્તોનો પ્રવેશ સવારે 4 વાગ્યાથી શરૂ થશે. આ પછી મંદિરના દરવાજા બપોર […]

કોલકાતાઃ નેશનલ સેન્ટર ફોર ડ્રિંકિંગ વોટર, સેનિટેશન એન્ડ ક્વોલિટીનું નામ બદલાયું

નવીદિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ સેન્ટર ફોર ડ્રિંકિંગ વોટર, સેનિટેશન એન્ડ ક્વોલિટી, જોકા, કોલકાતાનું નામ બદલીને ‘ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશન (SPM-NIWAS)’ રાખવા મંજૂરી આપી છે. સંસ્થાની સ્થાપના જોકા, ડાયમંડ હાર્બર રોડ, કોલકાતા, પશ્ચિમ બંગાળ ખાતે 8.72 એકર જમીન પર કરવામાં આવી છે. આ સંસ્થાને પ્રશિક્ષણ કાર્યક્રમો દ્વારા જાહેર આરોગ્ય ઇજનેરી, પીવાનું પાણી, સ્વચ્છતા […]

મધ્યપ્રદેશઃ ભોપાલના બે વિસ્તારના નામ બદલવામાં આવ્યાં

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ફરી એકવાર વિસ્તારના નામ બદલવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. ભોપાલ નગરનિગમની બેઠકમાં રાજધાનીના બે વિસ્તારના નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જે બાદ હલાલપુર બસ સ્ટેન્ડનું નામ હનુમાનગઢી અને લાલઘાટીનું નામ મહેન્દ્ર નારાયણ દાસજી મહારાજ સર્વેશ્વર ચોક કરવાના પ્રસ્તાવને મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ બંને પ્રસ્તાવ ભોપાલના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરએ રજુ કર્યો […]

પાકિસ્તાનના PM ઈમરાન ખાનની ખુરશી સંકટમાં, પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી બદલાયાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વડાપ્રધાન ઈમરાનખાન પોતાની ખુરશી બચાવવા માટે હવાતિયા મારતા હોય તેમ પંજાબ પ્રાંતના મુખ્યમંત્રીને હટાવીને સહયોગી પાર્ટીના નેતાને બેસાડી દીધા હતા. હવે પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી પરવેજ ઈલાહી હશે. ઈલાહી પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદાના નેતા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદા પાર્ટી ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇન્સાફની સહયોગી પાર્ટી છે. નેશનલ અસેંબલીમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદાના […]

કેવડિયાનું નવુ નામ એકતાનગર, હાઈવે પરના સાઈન બોર્ડ પણ બદલી દેવાયા

વડોદરાઃ કેવડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારનો સારોએવો વિકાસ કરવામાં આવ્યો છે. રોજબરોજ અસંખ્ય પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે આવે છે. હવે તો કેવડિયા સુધી ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને એકતાનગર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેવડિયાનું નામ પણ બદલવામાં આવશે તેવું […]

દિવંગત અભિનેતા સુશાંતસિહ રાજપુતના સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઈલ તસવીર બદલાઈ!

મુંબઈઃ બોલીવુડના અભિનેતા સુશાંતસિંહ રાજપુતનું એક વર્ષ પહેલા 14મી જૂનના રોજ અવસાન થયું હતું. જો કે, હજુ પણ તેમના પ્રશંસકો તેમને યાદ કરે છે. બીજી તરફ તેમના સોશિયલ મીડિયા ઉપર પ્રસંશકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન અભિનેતાના સોશિયલ મીડિયાના એક એકાઉન્ટમાં પ્રોફાઈલ તસવીર ચેન્જ થતા પ્રસશકો ચોંકી ઉઠ્યાં હતા. અનેક ફેન્સે ઈમોશનલ થઈને કોમેન્ટ […]

ભારે વરસાદને લીધે કોકણ રેલવે પ્રભાવિત બનતા અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનોના રૂટ્સ બદવાયા

અમદાવાદ:  મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે. એમાં કોકણ વિસ્તારમાં વરસાદે ભારે ખાના કરાબી સર્જી છે,  જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રસ્તા અને રેલવે સેવા પર મોટી અસર વર્તાઇ છે. રેલવેના અલગ અલગ ઝોનની ઘણીબધી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. જેમાં અમદાવાદથી ઉપડતી કેટલીક ટ્રેનોના રૂટ્સ પણ પ્રભાવિત બન્યા છે. મહારાષ્ટ્રમાં કોંકણ નદી ખતરાના નિશાન પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code