1. Home
  2. Tag "CHAUDHARY CHARAN SINGH"

રાષ્ટ્રપતિજીએ ચૌધરી ચરણસિંહ,કર્પુરી ઠાકુર, નરસિંહા રાવ અને એમએસ સ્વામીનાથનને મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરાયાં

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના ચાર મહાનુભાવોને સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી સન્માનિત કર્યાં છે. જેમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ, પીવી નરસિંહા રાવ, કૃષિ વૈજ્ઞાનિક ડો. એમએસ સ્વામીનાથન અને બિહારનાપૂર્વ સીએમ કર્પુરી ઠાકુરનો સમાવેશ થાય છે. ભાજપાના સિનિયર નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્નનું સન્માન પ્રાપ્ત થયું છે પરંતુ આજે […]

ભારતરત્નની નવી ઘોષણાએ ઈન્ડિયા ગઠબંધનની બીજી વિકેટ ખેરવી, RLD ચીફ જયંત ચૌધરીએ ભાજપ સાથે મળી ચૂંટણી લડવાની કરી વાત

નવી દિલ્હી: રાષ્ટ્રીય લોકદળ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે લોકસભા ચૂંટણી 2024 માટે ગઠબંધનની ઘોષણા માત્ર ઔપચારીકતા રહી ગઈ છે. શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને જયંત ચૌધરીના દાદા ચૌધરી ચરણસિંહને ભારતરત્ન એનાયત કરવાની ઘોષણા કરવામાં આવી. કેન્દ્ર સરકારના આ એલાન બાદ જયંત ચૌધરી પાર્ટી નેતાઓની સાથે મીડિયાથી રૂબરૂ થયા હતા. ગઠબંધનના સવાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code