1. Home
  2. Tag "Cholera"

હેડલાઈન્સઃ અમદાવાદમાં ચોમાસાના આરંભ સાથે રોગચાળો વકર્યો, કોલેરા, ઝાડા-ઉલટીના કેસ વધ્યાં

ટીમ ઈન્ડિયાનું ભારતમાં આગમન… Icc t20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ટીમ દિલ્હી એરપોર્ટ પહોંચી…… ત્યારબાદ વડાપ્રધાન સાથે જીતની ઊજવણી. વડાપ્રધાને આપી બ્રેકફસ્ટ પાર્ટી…… દેશભરમાં જશ્નનો માહોલ…… અમદાવાદમાં રોગચાળો વકર્યો… અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળો થયો બેકાબુ…… પ્રદૂષિત પાણીથી કોલેરા, ઝાડાઉલટીના કેસો વધ્યા…. શહેરમાં ઝાડા ઉલ્ટીના 1448 કેસ, કમળાના 203, ટાઈફોડના 675, તો કોલેરાના 51 કેસ […]

ઉપલેટામાં ગણોદ અને તાણસવા ગામમાં કોલેરાનો વાવર, કલેક્ટર સહિત અધિકારીઓ દોડી ગયા

રાજકોટઃ જિલ્લાનાં ઉપલેટા તાલુકામાં આજુબાજુમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોના કારખાનાઓમાં કામ કરતા શ્રમિકોના બાળકોમાં કોલેરાનો રાગચાળો ફાટી નિકળતા જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ આરોગ્ય કર્મચારીઓની ટીમ સાથે દોડી ગયા હતા.  તાલુકાના ગણોદ અને તાણસવા ગામ નજીક આવેલા કારખાનામાં રહેતા શ્રમિકોના 2 બાળકોના મોત નિપજ્યા હતા. બાળકોનાં મોતનું કારણ જાણવાઆરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. ઉપલેટા તાલુકાના ગણોદ […]

પાલનપુરમાં 17 વિસ્તારો કોલેરાગ્રસ્ત, કેસની સંખ્યા 236 અને મૃત્યુઆંક 4 પર પહોંચ્યો,

પાલનપુરઃ શહેરમાં કોલેરાનો રાગચાળો વકરતા શહેરના 17 જેટલા વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. નગરપાલિકા અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ઘેર ઘેર ફરીને સર્વે હાથ ધર્યો છે. તેમજ ખાણી-પીણીની દુકાનો, લારીઓ બંધ કરાવી દીધી છે. અત્યાર સુધીમાં ઝાડા-ઊલટી, કોલેરાના 236 કેસ નોંધાયા છે. તેમજ વધુ એક મહિલાનું મોત નિપજતા મૃત્યુઆંક 4 પર  પહોંચ્યો છે. પાલનપુર શહેરના કોટ […]

અમદાવાદમાં બેઋતુને કારણે રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી, કોલેરા, ટાઈફોડ સહિતના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં હાલ રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ બે ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, જેના કારણે રોગચાળો વકર્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ખાસ કરીને ઝાડા ઊલટી, ટાઈફોઈડ અને કમળાના કેસોમાં વધારો થયો છે. શહેરના દાણીલીમડા, અમરાઈવાડી અને રામોલ – હાથીજણ વિસ્તારમાં કોલેરા ફરી વકર્યો છે. ગત વર્ષના ઝાડા […]

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ભારતમાં કોલેરા રોકવામાં મદદ મળશે: અભ્યાસ

ભારતમાં કોલેરા સૌથી વધુ ફેલાય છે હવે ભારતમાં કોલેરા રોકવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરશે મદદ નવી સિસ્ટમ કોલેરાના ફેલાવાની આગાહી 89 ટકા સુધી કરી શકશે નવી દિલ્હી: દેશભરમાં કોલેરાનો રોગચાળો ક્યારેક વ્યાપક જોવા મળે છે ત્યારે કોલેરાના ફેલાવા પહેલાં જ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી તેની તીવ્રતાની જાણ થઇ જશે. સંશોધકોએ દાવો કર્યો હતો કે નવી સિસ્ટમ કોલેરાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code