1. Home
  2. Tag "closed from 25th to 29th June"

ટ્રેકની કામગીરીને લીધે વેરાવળ ઈન્ટરસિટી 25મીથી 29મી જુન સુધી બંધ, 6 ટ્રેનોના રૂટમાં ફેરફાર

રાજકોટઃ પશ્વિમ રેલવે દ્વારા રાજકોટ પાસે ટ્રેક પર ડબલિંગનું કાર્ય ચાલી રહ્યું છે. જેના લીધે આગામી તા. 25મી જનથી 29મી જુન સુધી ગાંધીનગર-વેરાવળ ઈન્ટરસિટી (ટ્રેન નં.19119) અને વેરાવળ-ગાંધીનગર (ટ્રેન નં.19120) સહિત અડધો ડઝન ટ્રેનો બંધ રહેશે. રાજકોટ શહેર નજીક રેલવેના ટ્રેક ડબલિંગની કામગીરીથી 29 જૂન સુધી બ્લોકને લીધે અમદાવાદ આવતી-જતી સંખ્યાબંધ ટ્રેનોને અસર થઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code