1. Home
  2. Tag "coach Anshuman Gaekwad"

પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ અંશુમન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ અંશુમાન ગાયકવાડનું રાત્રે 71 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ બ્લડ કેન્સરથી પીડિત હતા. ગાયકવાડે 1975થી 1987 દરમિયાન ભારત માટે 40 ટેસ્ટ અને 15 ODI મેચ રમી હતી. તેમણે બરોડા માટે 206 ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમી હતી. બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) સ્નેહલ પરીખે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code