ગાંધીનગરને 24 કલાક પાણી આપવાની યોજના સફળ થશે નહીઃ વસાહતી મહાસંઘ
મુખ્યમંત્રીને પત્ર લખીને વસાહતી સંઘે કરી રજુઆત, 24 કલાક પાણી આપવાની યોજનાનું કામ બે વર્ષે પણ પુરૂ થયું નથી, પાણીના મીટરો પણ કાટ ખાઈ ગયા ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના શહેરીજનોને 24 કલાક પાણી પુવઠો મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ 24 કલાક પાણી આપવાની યોજનામાં 2 વર્ષે પણ કામ પુરૂ થયું નથી અને […]