1. Home
  2. Tag "Commission of Inquiry"

હાથરસ કેસઃ સૂરજપાલ ઉર્ફે ભોલે બાબા લખનૌમાં તપાસપંચ સમક્ષ હાજર થયા

લખનૌઃ પ્રદેશના હાથરસ જિલ્લામાં તેના સત્સંગ પછી ફાટી નીકળેલી નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા. આ કેસમાં બાબા સૂરજપાલ ઉર્ફે ‘ભોલે બાબા’ તપાસપંચ સમક્ષ ઉપસ્થિત રહ્યો હતો. સૂરજપાલને નારાયણ સાકર હરી તરીકે પણ ઓળખવામાં આવે છે, હાથરસ જિલ્લાના સિકંદરરૌ વિસ્તારના ફુલરાઈ ગામમાં 2 જુલાઈની નાસભાગ પછી નોંધાયેલી એફઆઈઆરમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું ન હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code