1. Home
  2. Tag "Communication"

નેપાળ અને ભારત વચ્ચે વાતચીત દ્વારા તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશેઃ કેપી શર્મા

નવી દિલ્હીઃ નેપાળના નવા વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભારત સાથેના સરહદ વિવાદને રાજદ્વારી માધ્યમથી ઉકેલવાની વાત કરી છે. તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે નેપાળ અને ભારત વચ્ચે તમામ સ્તરે રાજદ્વારી વાતચીત દ્વારા તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. સંસદમાં વિશ્વાસ મત મેળવ્યાના બીજા દિવસે સોમવારે સાંસદોના પ્રશ્નોના જવાબ આપતા વડાપ્રધાન ઓલીએ કહ્યું કે સરકાર કાલાપાની […]

PM મોદી અને ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમર વચ્ચે ઊર્જા, AI, ક્લાઈમેટ ચેન્જ પર વાતચીત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે વિયેનામાં ફેડરલ ચાન્સેલરી ખાતે ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. બેઠકમાં એનર્જી, એઆઈ, ક્લાઈમેટ ચેન્જ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રા અને અન્ય અધિકારીઓ હાજર હતા. આ પહેલા પ્રધાનમંત્રીએ […]

નેપાળમાં યોજાયો આંતરરાષ્ટ્રીય સેમિનાર: સંચારનું સાધારણીકરણ મોડેલ આગામી દાયકામાં પાશ્ચાત્ય મોડેલો કરતા સર્વોપરી સાબિત થશે

અમદાવાદ: સંચાર ( Communication) નું સાધારણીકરણ મોડેલ આગામી દાયકામાં સંચારના પાશ્ચાત્ય મોડેલો કરતા સર્વોપરી સાબિત થશે.યુરો સેન્ટ્રિક અને અમેરિકન મોડેલ્સમાં રહી ગયેલી ખામીઓને હટાવીને બનાવવામાં આવેલું આ ભારતવર્ષીય મોડલ તમામ આધુનિક સંચાર પ્રક્રિયા સાથે પણ તાલ મિલાવે છે અને મલ્ટી ડિસિપ્લિનરી સંશોધનમાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે.કાઠમંડુ નેપાળ ખાતે “સાધારણીકરણ મોડલના બે દાયકા અને […]

ટ્રાઇએ ડિજિટલ કમ્યુનિકેશન સેક્ટરને લઈને ભલામણો જાહેર કરી

નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ આજે “ડિજિટલ કમ્યુનિકેશન સેક્ટરમાં રેગ્યુલેટરી સેન્ડબોક્સ દ્વારા ઇનોવેટિવ ટેકનોલોજી, સેવાઓ, યુઝ કેસ અને બિઝનેસ મોડલ્સને પ્રોત્સાહિત કરવા” પર તેની ભલામણો જાહેર કરી હતી. 5G/6G, મશીન ટુ મશીન કોમ્યુનિકેશન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને અન્યમાં નવી ટેકનોલોજીકલ વિકાસને ધ્યાનમાં રાખીને, લાઇવ નેટવર્કમાં નવી ટેકનોલોજી, સેવાઓ, […]

પાકિસ્તાન આતંકવાદનો સાથ નહીં છોડે ત્યાં સુધી કોઈ વાતચીત નહીં થાયઃ એસ.જયશંકર

ભારત અને જર્મનીના વિદેશ મંત્રીની બેઠક મળી આતંકવાદ મુદ્દે ભારતની સ્થિતિ અંગે જર્મનીને જાણ કરાઈ આતંકવાદ સહિત વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરી નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરવા માટે એક શરત મૂકી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદનો સાથ નહીં છોડે ત્યાં સુધી ભારત તેની સાથે વાતચીત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code