1. Home
  2. Tag "Complete"

વિકસિત ભારત@2047 ના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે: ગુજરાતના મુખ્યમંત્રી

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્‍સીલની નવમી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિકસિત ભારત@2047ના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ​મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્‍ટ-રોડમેપ તૈયાર કર્યો છે. ‘અર્નિંગ વેલ’ અને ‘લિવિંગ વેલ’ […]

IPL 2024: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગીલે આઈપીએલમાં 3000 રન પૂરા કર્યા

અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (જીટી)ના કેપ્ટન શુભમન ગિલે બુધવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં 3,000 રન પૂરા કર્યા. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં, રાજસ્થાન રોયલ્સ (આરઆર) સામેની આઈપીએલ મેચ દરમિયાન, યુવા બેટ્સમેન ગિલ આ સીમાચિહ્ન સુધી પહોંચ્યો હતો. મેચમાં 197 રનના ટાર્ગેટનો પીછો કરતા ગિલે, 44 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 72 રન બનાવ્યા હતા. તેના […]

મિશન અમૃત સરોવર હેઠળ 50 હજારથી વધુ અમૃત સરોવરનું નિર્માણ પૂર્ણ

નવી દિલ્હીઃ વડાપ્રધાને 24મી એપ્રિલ, 2022ના રોજ ભવિષ્ય માટે પાણી બચાવવા માટે મિશન અમૃત સરોવરની શરૂઆત કરી હતી. મિશનનો ઉદ્દેશ્ય આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 75 અમૃત સરોવરોનું નિર્માણ અને વિકાસ કરવાનો છે. એકંદરે, આ મિશન હેઠળ, 15 ઓગસ્ટ, 2023 સુધીમાં 50 હજાર અમૃત સરોવર બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, […]

તૂર્કી-સિરીયામાં ઓપરેશન દોસ્ત પૂર્ણઃ સ્થાનિકોએ આભાર વ્યક્ત કરીને સેવાના કાર્યને વધાવ્યું

નવી દિલ્હીઃ તુર્કી અને સિરિયામાં આવેલા ગોઝારા ભૂકંપમાં અત્યાર સુધીમાં 45 હજારથી વધારે લોકોના મોત થયાં છે. ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોએ મુશ્કેલીમાં મુકાયેલા તૂર્કી-સીરિયાની પ્રજાની મદદ માટે આગળ આવી હતી. એનડીઆરએફ અને તબીબોની ટીમ બંને દેશમાં રાહત કામગીરી માટે ગઈ હતી. ભારતીય બચાવ ટીમની પ્રશંસા તૂર્કી અને સિરીયાની પ્રજા તથા દુનિયાના વિવિધ દેશોએ કરી […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ પૂર્ણ, દર્શન સવારે 5થી રાતના 12 વાગ્યા સુધી કરી શકાશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ ઉમટી પડે તેવી શક્યતા છે. ભાદરવી પૂનમ દરમિયાન ભાવિકોને માતાજીના દર્શન માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે અંબાજી મંદિર વહેલી સવારના 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ખૂલ્લુ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધા આસ્થા […]

ગીરની કેસર કેરીની સિઝન હવે પુરી થવાની તૈયારીમાં, સ્વાદ રસિયાઓને આ વર્ષે બહુ મજા ન આવી

રાજકોટઃ ગીરની કેસર કેરીની સીઝન હવે પૂર્ણ થવાની  તૈયારી છે. હવે વરસાદનું આગમન ઢૂંકડું છે ત્યારે આશરે સપ્તાહમાં ગીરની કેસર કેરી બજારમાંથી વિદાય લેશે. વાવાઝોડાં અને પ્રતિકૂળ હવામાનને લીધે કેરીનું ઉત્પાદન આ વર્ષે  ઓછું રહ્યું હતું. સાથે  સ્વાદ અને સુગંધમાં પણ આ વખતે મજા રહી નથી એટલે કેસર કેરીના સ્વાદરસિયા નિરાશ થયા છે. તાલાળા તરફની […]

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂર્ણ, એસ.ટી 350 બસ દોડાવશે

જૂનાગઢ :  શહેરમાં ગિરનારની તળેટી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો શિવરાત્રીના ગણતરીના દિવસ બાકી છે, ત્યારે મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મેળા દરમિયાન પોલીસનો પુરતો બંદોબસ્ત ફાળવવામાં આવશે. કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી અને સરકારે મેળાને મંજુરી આપી હોવાથી આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code