બુટલેગરો સાથેની સાંઠગાઠ ખૂલી ન પડે તે માટે કોંગ્રેસ MLAને સસ્પેન્ડ કરાયાઃ અમિત ચાવડા
કોંગ્રેસને પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવાની મંજુરી અપાતી નથી, ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે, ભાજપની સરકાર ચર્ચા કરવાથી દૂર કેમ ભાગે છે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે નશાબંધી વિધેયક પર આજે વિસ્તૃત ચર્ચા થવાની હતી. સત્તાધારી પક્ષ ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓની બુટલેગરો અને ડ્રગ્સ પેડલરો જોડેની સાંઠગાંઠ બહાર ન આવી જાય તે માટેનું સુનિયોજીત રીતે ગભરાયેલી […]