સાંધાના દુખાવાનું કારણ શું છે તેની ઉણપ, આ રીતે કરી શકાય છે ઈલાજ
સાંધાના દુખાવા એટલે કે આર્થરાઈટિસનું મુખ્ય કારણ કેલ્શિયમની ઉણપ છે, પણ એવું નથી, વિટામિન ડીની ઉણપથી પણ સાંધાનો દુખાવો થાય છે. ઘણા અભ્યાસોમાં વાત સામે આવી છે. સાંધાના દુખાવા અને આર્થરાઈટિસથી પીડાત મોટાભાગના દર્દીઓમાં વિટામિન ડીની ઉણપ જોવા મળી છે. વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ છે, જે માત્ર હાડકાં માટે જ નહીં પણ ઓવરઓલ હેલ્થ […]