વિકાસ કામોમાં પર્ણાવરણનો વિનાશ, અમદાવાદ અને ગાંધીનગરમાં બે વર્ષમાં 17422 વૃક્ષો કપાયા
ગાંધીનગરઃ રાજ્યમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે. લીલાછમ વૃક્ષોને કાપવામાં આવે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા બે વર્ષમાં 17422 વૃક્ષોને જડમૂળમાંથી કાપવામાં આવ્યા હતા. સરકારે વિકાસના કામો માટે વૃક્ષો કાપવાની મંજુરી આપી હતી. અમદાવાદમાં ગ્રીનરી વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે જ સરકાર બીજીબાજુ વૃક્ષો કાપવાની મંજુરી પણ આપે છે. વૃક્ષછેદનને લીધે […]