જાણીતા ઉદ્યોગપતિ સાઈરસ મિસ્ત્રીનું 54 વર્ષની વયે માર્ગ અકસ્માતમાં નિધન – PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
જાણીતા ઉદ્યાગપતિ સાઈરસ મિસ્ત્રીનું નિધન પીએમ મોદીએ જતાવ્યો શોક દિલ્હીઃ- આજે ઉદ્યાગ જગતને એક મોટી ખોટ પડી છે, ટાટા ગૃપ સાથે જોડાયેલું એક નામ આજે કાયમ માટે મટી જવા પામ્યું છે પ્રાપ્ત વિગત પ્રમાણે ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું એક માર્ગ અકસ્માતમાં મોત થયું છે. મળતી વધુ વિગત પ્રમાણે જાણીતા ઉદ્યાગપતિને આ અકસ્માત મુંબઈને […]