1. Home
  2. Tag "Darshan from 6 AM to 12 PM"

અંબાજીમાં મેળા દરમિયાન સવારે 6થી રાતના 12 વાગ્યા સધી દર્શન કરી શકાશે

અંબાજીમાં 12મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, યાત્રિકો માટે વોટરપ્રુફ ડોમ બનાવાયો, પગપાળા સંઘોનું અંબાજી તરફ પ્રયાણ અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં આગામી તા.12મી સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાશે. ભાદરવી પૂનમે મા અંબાજીના દર્શનું વિશેષ મહાત્મ્ય છે. લાખોની સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડશે. ત્યારે મંદિરમાં સવારના 6 વાગ્યાથી રાતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code