અમદાવાદ શહેરમાં શ્રાવણ મહિના દરમિયાન 28 મંદિરોના દર્શન માટે AMTS ખાસ બસો દોડાવશે
અમદાવાદઃ આવતી કાલ તા. 5મી ઓગસ્ટને સોમવારથી શ્રાવણ મહિનાનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) દ્વારા શહેરના 28 જેટલા મંદિરોના દર્શન માટે ખાસ બસો દોડાવવામાં આવશે. આખા દિવસના ધાર્મિક બસ પ્રવાસમાં 8થી 10 મંદિરોમાં લોકો દર્શન કરી શકશે. નાગરિકોને ઘરેથી બસ લઈ જશે અને મૂકી જશે. શહેરના પૂર્વ અને પશ્ચિમે બંને વિસ્તારમાં […]