1. Home
  2. Tag "death toll 4"

પાલનપુરમાં 17 વિસ્તારો કોલેરાગ્રસ્ત, કેસની સંખ્યા 236 અને મૃત્યુઆંક 4 પર પહોંચ્યો,

પાલનપુરઃ શહેરમાં કોલેરાનો રાગચાળો વકરતા શહેરના 17 જેટલા વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. નગરપાલિકા અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ઘેર ઘેર ફરીને સર્વે હાથ ધર્યો છે. તેમજ ખાણી-પીણીની દુકાનો, લારીઓ બંધ કરાવી દીધી છે. અત્યાર સુધીમાં ઝાડા-ઊલટી, કોલેરાના 236 કેસ નોંધાયા છે. તેમજ વધુ એક મહિલાનું મોત નિપજતા મૃત્યુઆંક 4 પર  પહોંચ્યો છે. પાલનપુર શહેરના કોટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code