ગુજરાતમાં ટેટ-ટાટ ઉતિર્ણ થયેલા ચિત્ર શિક્ષકોની 10 ટકા ભરતી કરવા કલા સંઘની માગણી
ગાંધીનગરઃ ગુજરાત સરકારે તાજેતરમાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં 24,700 શિક્ષકોની કાયમી ભરતી કરવાનું નક્કી કર્યું છે, ત્યારે ટેટ અને ટાટ ઉતિર્ણ થયેલા ચિત્રના શિક્ષકોની 10 ટકા ભરતી કરવા માગ ઊઠી છે. રાજ્યમાં ઘણીબધી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ચિત્રના શિક્ષકો જ નથી. અને સરકારે 15 વર્ષથી ચિત્રના શિક્ષકોની ભરતી કરી નથી. રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા […]