વડોદરામાં સરકારી ગોદામમાંથી ધનેડા, જીવાંતો નીકળતા આજુબાજુના રહિશો પરેશાન
સરકારી ગોદામોના આજુબાજુના રહીશો ત્રસ્ત બન્યા, સરકારી અધિકારી કહે છે, ન ફાવે તો મકાનો ખાલી કરીને જતા રહો, રહિશોએ એકઠા થઈને હલ્લાબોલ કર્યો વડોદરાઃ સરકાર દ્વારા પુરવઠા વિભાગના ગોદામમાં અનાજનો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હોય છે. અને અનાજના ગોદામમાંથી રેશનિંગના દુકાનદારો અને મધ્યાહ્ન ભોજન યોજના માટે અનાજનું વિતરણ કરવામાં આવતું હોય છે. ગોદામમાં સંગ્રહ કરાયેલા […]