1. Home
  2. Tag "directed"

સીએમ આતિશીએ દિલ્હીના રસ્તાઓનું કર્યું નિરીક્ષણ, PWDને આપ્યા નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ જાહેર બાંધકામ વિભાગ (PWD)ના અધિકારીઓને તમામ રસ્તાઓના સમારકામનું કામ વહેલી તકે અને યુદ્ધના ધોરણે હાથ ધરવા સૂચના આપી છે. આતિશીએ અધિકારીઓ સાથે સોમવારે NSIC ઓખલા, મોદી મિલ ફ્લાયઓવર, ચિરાગ દિલ્હી, તુગલકાબાદ એક્સટેન્શન, મથુરા રોડ, આશ્રમ ચોક અને આશ્રમ અંડરપાસના રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન તેમણે જોયું કે, રસ્તાઓ જર્જરિત હાલતમાં […]

આતંકીઓ સામે કાર્યવાહીમાં કોઇપણ પ્રકારની ઢીલ ન વર્તવામાં આવે, રાજનાથ સિંહનો આર્મી ચીફને નિર્દેશ

જમ્મુના ડોડામાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત સરકાર કડક મૂડમાં છે. મંગળવારે 16 જુલાઈના રોજ થયેલા આ હુમલા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે ફોન પર વાત કરી. તેમણે આર્મી ચીફને આતંકવાદી ઘટનાઓ સાથે કડકાઈથી વ્યવહાર કરવા સૂચના આપી હતી. મળતી માહિતી મુજબ રાજનાથ સિંહે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ફોન કરીને […]

મદ્રાસઃ ઘરેલુ હિંસા કેસમાં અત્યાચાર ગુજારનાર પતિને ઘર છોડવા કર્યો હાઈકોર્ટે નિર્દેશ

બેંગ્લોરઃ મદ્રાસ હાઈકોર્ટે ઘરેલુ હિંસા કેસમાં પતિ પર આકરી ટિપ્પણી કરી હતી. ઘરેલુ હિંસાનો ભોગ બનેલી એક મહિલાની અરજી પર મદ્રાસ હાઈકોર્ટે પતિને ઘર છોડવા માટે નિર્દેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે, જો પતિનું ઘર છોડીને ઘરેલું શાંતિ જાળવી શકાય છે, તો કોર્ટે આવા આદેશો પસાર કરવા જોઈએ. કોર્ટે કહ્યું, ભલે પતિ કહે કે તેની […]

હિન્દુ દેવી-દેવતાઓ સંબંધિત વાંધાજનક પોસ્ટ ટ્વીટર ઉપરથી કરાશે દૂર, હાઈકોર્ટનો નિર્દેશ

દિલ્હીઃ સોસિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર હિન્દુ દેવી-દેવતાઓ સાથે સંબંધિત કેટલીક વાંધાજનક પોસ્ટ મામલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેની સુનાવણીમાં હાઈકોર્ટે ટ્વીટરને આવી વાંધનજક પોસ્ટ દૂર કરવા નિર્દેશ કર્યો છે. તેમજ નોંધ્યું હતું કે, સોશિયલ મીડિયા કંપની લોકોની ભાવનોનું સન્માન કરેશે, તેમની સાથે વ્યવસાય કંપની કરે છે. દિલ્હી હાઈકોર્ટમાં ટ્વીટર ઉપર વાંધાજનક પોલ્ટ મામલે અરજી […]

વડોદરામાં રવિવારે પણ કચેકટર કચેરી ચાલુ રાખવા મહેસૂલ મંત્રીનો નિર્દેશ

અમદાવાદઃ ગુજરાતના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા જિલ્લા કલેકટર કચેરીની મુલાકાત લીધી હતી. તેમજ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યાં હતા. દરમિયાન રવિવારના દિવસે વડોદરા જિલ્લા કલેકટર કચેરીને ચાલુ રાખવા નિર્દેશ કર્યો છે. રાજ્યમાં નવનિયુક્ત મંત્રીઓ દ્વારા વિવિધ વિભાગોમાં અરજીઓની સ્થિતિની સમીક્ષા શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યના મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રવિવારના દિવસે વડોદરા જીલ્લા કલેકટર કચેરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code