1. Home
  2. Tag "doctor’s opinion"

હવાનું પ્રદુષણ માનવ શરીરના અંગોની સાથે મગજને પણ ગંભીર અસર કરે છે, તબીબોનો મત

નવી દિલ્હીઃ વાયુ પ્રદૂષણ શરીરના અન્ય અંગો સિવાય મગજને પણ અસર કરે છે. જેના કારણે સ્ટ્રેસ વધે છે અને જ્ઞાનાત્મક ક્ષમતા ઘટે છે. હાલમાં દિલ્હીની હવાની ગુણવત્તા ખતરનાક સીમાએ પહોંચી ગઈ છે, તેથી તેના પર ધ્યાન આપવું જરૂરી છે. તબીબોએ લોકોને ચેતવણી આપી છે કે, વાયુ પ્રદૂષણ માત્ર ફેફસાંને જ નહીં પરંતુ હૃદય અને મગજ […]

કોરોના ઇન્ફેક્શન અને કોરોના વેક્સિનને હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટ સાથે સંબંધ નથી, તબીબોનો મત

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યના પ્રત્યેક નાગરિકના આરોગ્યની દરકાર સતત કરી રહ્યાં છે. રાજ્યમાં હ્રદયરોગ સંબંધિત પ્રવર્તમાન સ્થિતિ અંગે આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટની એક પેનલ બનાવવામાં આવી હતી. આરોગ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા અમદાવાદમાં ‘હૃદયની […]

નાના બાળકોની આંખમાં લગાવાતું કાજલ આરોગ્ય માટે હાનીકારકઃ તબીબોનો મત

દાદી-નાનીના જમાનાથી બાળકોની આંખોમાં કાજલ એટલે કે મેસ લગાવવાની પરંપરા ચાલી આવે છે. સમયની સાથે સાથે કાજલ અને તેને લગાવવાની પદ્ધતિમાં પણ ફેરફાર થયાં છે. પરંતુ આજના સમયમાં પણ અનેક પરિવારોમાં બાળકોની આંખોમાં કાજલ લગાવવાની પરંપરા યથાવત છે. એવી માન્યતા છે કે, કાજલ લગાવવાથી બાળકોને કોઈની નજર નથી લાગતી અને આંખો મોટી થાય છે. જો […]

કોરોના પીડિતોને અપાયેલા ઓક્સિજનની ગુણવત્તા બ્લેક ફંગસ માટે જવાબદારઃ તબીબોનો મત

દિલ્હીઃ ભારતમાં કોરોનાની સાથે બ્લેકફંગસના કેસ સામે આવી રહ્યા છે. ઘણા લોકો ઓછી રોગપ્રતિકારક શક્તિ તો કેટલાક લોકો સ્ટેરોઈડના ઉપયોગને આ બીમારી માટે જવાબદાર માને છે. જો કે, તબીબોના મળે કોરોનાની સારવાર માટે સમગ્ર દુનિયામાં સ્ટેરોઈડનો ઉપયોગ કરવામાં આવે છે. તેવા સમયે ભારતમાં જે રીતે બ્લેક ફંગસના કેસ સામે આવ્યાં છે તેવી રીતે અન્ય કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code