1. Home
  2. Tag "done"

નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં 90 લોકોના મોત

આફ્રિકન દેશ નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં 90 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. ટેન્કરમાં વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લોકો પલટી ગયેલા ટેન્કરમાંથી તેલ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ ટેન્કર પલટી જવાને કારણે આ દુર્ઘટના બની હતી. વિસ્ફોટમાં 90થી વધુ લોકોના […]

સ્માર્ટફોન વરસાદમાં ભીના થઈ જાય તો શું કરવું અને શું ના કરવું, ચોખામાં રાખવો મોંઘોં પડશે

દેશના દરેક ભાગમાં સતત વરસાદ થઈ રહ્યો છે, જો કે આ વરસાદમાં પણ લોકોનું કામ અટકી રહ્યું નથી. લોકો કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા છે. આપણો ફોન પણ ભીનો થઈ જાય છે. ઘણી વખત એવું પણ બને છે કે ફોન ભૂલથી પાણીમાં પડી જાય છે. સામાન્ય રીતે લોકો ફોનને ચોખામાં રાખે છે. તરત જ […]

નવી દિલ્હીઃ ‘દરબાર હૉલ’ અને ‘અશોક હૉલ’ના નામ બદલીને અનુક્રમે ‘ગણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ કરાયાં

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવન, ભારતના રાષ્ટ્રપતિનું કાર્યાલય અને નિવાસસ્થાન, રાષ્ટ્રનું પ્રતીક છે અને લોકોનો અમૂલ્ય વારસો છે. લોકો માટે તેને વધુ સુલભ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનના વાતાવરણને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને નૈતિકતાનું પ્રતિબિંબિત કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવ્યા છે. તદનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના બે મહત્વપૂર્ણ હૉલ – ‘દરબાર […]

સિંચાઈની સુવિધા ધરાવતા ખેડુતોએ કપાસ અને મગફળીની આગોતરી વાવણીનો કર્યો પ્રારંભ

રાજકોટઃ ગુજરાતમાં ચોમાસાના આમગનને હજુ પખવાડિયા જેટલો સમય બાકી રહ્યો છે. ખેડુતોએ વાવણી માટે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. વાવણી લાયક વરસાદ પડ્યા બાદ ખેડુતો વાવણીના શ્રીગણેશ કરશે, જ્યારે કેટલાક ખેડુતો કે જેમની પાસે સિંચાઈની સુવિધા છે, બોર-કૂવામાં પુરતું પાણી છે તેવા ખેડુતોએ કપાસ અને મગફળીની વાવણીનો પ્રારંભ કરી દીધો છે.  સૌરાષ્ટ્રમાં પાણીની સુવિધા […]

ટાઈગર શ્રોફે બોલીવુડમાં પ્રવેશ પહેલા માતા માટે જોયેલુ સ્વપ્ન હવે કર્યું પૂર્ણ

મુંબઈઃ ટાઈગર શ્રોફે તાજેતરમાં જ માતા આયશા શ્રોફ માટે એક 8 બીએચકેનું આલિશાન ઘર લીધું છે. પિતા જેકી શ્રોફે આ વાત ઉપર ગર્વ લઈને કહ્યું હતું કે, જ્યારથી તેમણે બોલીવુડમાં પ્રવેશ કર્યો છે ત્યારથી જ ટાઈગર માતા આયશાના સપના પૂર્ણ કરવામાં આગ્યો છે. ટાઈગરે ફિલ્મમાં કામ શરૂ કર્યું તે પહેલા જ માતા માટે ઘર ખરીદવાનું […]

દાહોદ જિલ્લામાં 14 હજાર અને પંચમહાલમાં 16 હજાર રેશનકાર્ડ બ્લોક કરાયાં

ગાંધીનગરઃ રાજ્યમાં ભૂતિયારેશનકાર્ડ રદ કરવાની ઝૂંબેશ બાદ હવે જે લોકો રેશનકાર્ડ ધરાવે છે અને રેશનિંગની દુકાનમાંથી અનાજ કે કોઈ વસ્તુઓ ખરીદતા નથી. એવા પરિવારોના રેશનકાર્ડ બ્લોક કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આદિવાસી વિસ્તાર ગણાતા દાહોદ જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું અનાજ બારોબાર પગ કરી જતું હોવાથી અને કેટલાક વ્યાજબી ભાવની દુકાનવાળા આ અનાજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code