1. Home
  2. Tag "Dr. Jitendra Singh"

ભારતમાં દર ત્રીજી વ્યક્તિ ફેટી લિવરથી પીડીતઃ ડૉ જીતેન્દ્ર સિંહ

નવી દિલ્હીઃ ભારતમાં દર ત્રીજી વ્યક્તિ ફેટી લિવરથી પીડિત છે, જે ટાઇપ-2 ડાયાબિટીસ અને મેટાબોલિક ડિસઓર્ડરની શરૂઆત પહેલાની સ્થિતિ છે.કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ માહિતી આપી હતી રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડાયાબિટોલોજિસ્ટ ડૉ. જિતેન્દ્રએ દિલ્હી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર એન્ડ બિલીયરી સાયન્સમાં મેટાબોલિક લિવર રોગોની રોકથામ અને સારવાર માટેના વર્ચ્યુઅલ નોડ, ઇન્ડો […]

વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સુધારા ચાલુ રહેશે: ડો.જિતેન્દ્રસિંહ

નવી દિલ્હીઃ ડૉ. જીતેન્દ્ર સિંહે આજે સવારે  નોર્થ બ્લોક, નવી દિલ્હીમાં સતત ત્રીજી ટર્મ માટે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ચાર્જ સંભાળ્યા પછી, ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું, “છેલ્લા 10 વર્ષોમાં પીએમ મોદીના નેતૃત્વમાં ક્રાંતિકારી શાસન સુધારણાઓ થયા છે, અને તે આ કાર્યકાળ દરમિયાન પણ યથાવત રહેશે.” ડૉ. જીતેન્દ્ર સિંહે ફરી […]

ભારતની સ્પેસ ટેકનોલોજી દરેક વ્યક્તિના જીવનને સ્પર્શી રહી છે: ડો. જીતેન્દ્ર સિંહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન ડો.જિતેન્દ્રસિંહે આજે જણાવ્યું હતું કે, વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારત તેના હિસ્સામાં પાંચ ગણો વધારો કરવાનું લક્ષ્ય રાખે છે.  તેમણે ઉમેર્યું હતું કે, “ભારતનું અંતરિક્ષ અર્થતંત્ર આજે 8 અબજ ડોલરનું સાધારણ છે, પરંતુ અમારું પોતાનું અનુમાન એ છે કે 2040 સુધીમાં તે અનેકગણું વધી જશે. પરંતુ વધુ રસપ્રદ બાબત એ છે કે કેટલાક […]

ચંદ્રયાન-3 વિશ્વ માટે ચંદ્ર પર નવી સંભાવનાઓના દ્વાર ખોલશેઃ ડો.જિતેન્દ્ર સિંહ

નવી દિલ્હીઃ ભારતનું સૌથી મોટું મિશન ચંદ્રયાન-3 14 જુલાઈ શુક્રવારે લોંચ થવાનું છે. આ અંગે ખુશ વ્યક્ત કરતા કેન્દ્રીય પરમાણુ ઉર્જા અને અંતરિક્ષ રાજ્યમંત્રી ડો.જિતેન્દ્રસિંહે કહ્યું છે કે ચંદ્રયાન-3 વિશ્વ માટે ચંદ્ર પર નવી સંભાવનાઓના દ્વાર ખોલશે. ચંદ્રયાન-3ને શુક્રવારે શ્રીહરિકોટાથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી છોડવામાં આવશે.ડો.જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે ભારતનું પહેલું મિશન ચંદ્રયાન-1ની સફળતાઓ […]

ભારતીય વેક્સિન બજાર વર્ષ 2025 સુધીમાં રૂ. 252 અરબ સુધી પહોંચવાની આશાઃ ડો. જિતેન્દ્રસિંહ

નવી દિલ્હીઃ વિજ્ઞાન અને ટેક્નોલોજી, પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી અને અણુ ઊર્જા અને અવકાશ માટેના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), ડૉ. જીતેન્દ્ર સિંહે લંડનના 175 વર્ષ જૂના સાયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. દરમિયાન કહ્યું હતું કે, ભારતીય વેક્સિન બજાર વર્ષ 2025 સુધીમાં રૂ. 252 અરબ સુધી પહોંચવાની આશા છે. ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, […]

2025 સુધીમાં ‘ટીબી મુક્ત ભારત’ સરકારની ઉચ્ચ પ્રાથમિકતાઃ ડો. જિતેન્દ્ર સિંહ

નવી દિલ્હીઃ વિજ્ઞાન અને ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાન, વડાપ્રધાન કાર્યાલય, કર્મચારીઓ, જાહેર ફરિયાદો, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશ માટેના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), ડૉ. જિતેન્દ્ર સિંહે ટીબી મુક્ત ભારત માટે સંકલિત વ્યૂહરચના જાહેર કરી અને કહ્યું કે, બાયો- ટેક્નોલોજી વિભાગ, જેણે વિશ્વને કોવિડ સામેની પ્રથમ ડીએનએ રસી આપી હતી, તે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code