ગુજરાત વિધાનસભામાં નિવૃત અધિકારીઓની પુનઃ નિયુક્તિ સામે કર્મચારીઓમાં અસંતોષ
ગાંધીનગરઃ ગુજરાત સરકારમાં વય મર્યાદાને કારણે નિવૃત થતાં અધિકારીઓ અને કર્મચારીઓને કોન્ટ્રાક્ટ બેઝ પર પુનઃ નિયુક્તિ આપવામાં આવે છે. જેનો કર્મચારી મંડળ દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો હતો. નિવૃત અધિકારીઓની પુનઃ નિયુક્તિને લીધે અન્ય કર્મચારીઓને બઢતીમાં વિલંબ થતો હતો. આથી અસંતોષ વધતા રાજ્ય સરકારે સચિવાલયમાંથી એક પછી એક નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓને રૂખસદ આપવાનું નક્કી […]