1. Home
  2. Tag "Epidemic Control"

ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપૂરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા કરી

અમદાવાદઃ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ત્યાર સુધીમાં રાજ્યમાં 19 જેટલા બાળકોના મોત થયાં છે. ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. તેમજ તેને કાબુમાં લેવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ પીડિતોની સારવાર લઈને વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code