1. Home
  2. Tag "Eradication of Superstitions"

ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કાયદો ઘડાશે,

અમદાવાદઃ ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુની જાળમાં અનેક લોકો ફસાતા હોય છે. ત્યારે અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા એક કડક કાયદો ઘડવા માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરાઈ હતી. આ માટે રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ કરીને હતી, એમાં જણાવાયું છે કે, ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં અંધશ્રદ્ધા, મેલી વિદ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code