સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએ, બીકોમ, સહિત 12 કોર્ષની પરીક્ષા હવે 27મી જુનથી લેવાશે
રાજકોટઃ શહેરમાં અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓએ ફાયર એનઓસી કે બીયુ પરમિશન ન હોય તેવી મિલકતોને સીલ કરવાની ઝૂંબેશ આદરી હતી .જેમાં કેટલીક કોલેજોના મકાનોને પણ સીલ મારી દેવામાં આવ્યા છે. બીજીબાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીએ, બી.કોમ, બીબીએ સહિત 12 જેટલા કોર્ષની પરીક્ષાઓ 20મી જુનથી શરૂ થવાની હતી. ત્યારે કોલેજના સંચાલકોએ ફાયર એનઓસી મેળવી […]