નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતના બનાવોને લઈને ચિંતા વ્યક્ત કરી, વાહન ચાલકોને આપી સલાહ
• દર કલાકે માર્ગ અકસ્માતના બનાવોમાં 19 વ્યક્તિ મૃત્યુ પામે છે • ભારતમાં ઓટો મોબાઈલના ક્ષેત્રમાં અભુતપૂર્વ ક્રાંતિ આવી નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં આયોજિત સોસાયટી ઓફ ઇંડિયન ઓટો મોબાઇલ મેન્યૂફેકચરિંગના 64 માં વાર્ષિક સંમેલનના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માર્ગો પર થતાં અકસ્માત અંગે ચિંતા વ્યકત કરતાં કહ્યું હતું કે, ભારતમાં માર્ગ અકસ્માતના કિસ્સામાં […]