1. Home
  2. Tag "Festival"

જન્માષ્ટમી પર્વ પર ચોક્કસ ટ્રાય કરો આ યૂનિક મહેંદી ડિઝાઈન, હાથની સુંદરતામાં વધારો કરશે

જો તમે પણ જન્માષ્ટમીના તહેવારને યાદગાર બનાવવ માંગો છો તો આ ખાસ મોકા પર ભગવાન શ્રી કૃષ્ણની આ મહેંદી ડિઝાઈન તમારા હાથોમાં બનાવી શકો છો. આનાથી તમારા હાથ ખુબ જ સુંદર દેખાશે. જો તમે પણ તમારા હાથને સુંદર બનાવવ માંગો છો તો આ જનમાષ્ટમી પર આ મહેંદી ડિઝીન જરૂર બનાવો. આ વર્ષે જન્માષ્ટમીના ખાસ મોકા […]

નાગ પંચમી ક્યારે છે? જાણો ચોક્કસ તારીખ, પૂજાનો સમય….

આ વર્ષે જુલાઈ 2024માં શ્રાવણ મહિનો આવશે. શ્રાવણમાં ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે, આ સાથે જ તેમના પ્રિય ગણ નાગ દેવતાની પૂજા પણ શ્રાવણમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમીને નાગ પંચમીનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે સાપની પૂજા કરવાથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે અને સાપના ડંખનો ભય […]

વડોદરાઃ તાજીયા મહોરમ તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદઃ વડોદરા શહેરમાં 17 જુલાઇના રોજ મુસ્લિમ સમુદાયનો તાજીયા મહોરમનો તહેવાર આવે છે. જેને ધ્યાને લઈને વડોદરા શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે, આ દરમિયાન ટ્રાફિક સરળતાથી ચાલુ રહે તેમજ અન્ય ધર્મના લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને વડોદરા શહેર પોલીસ કમિશ્નરે વિસ્તારમાં તાજીયાની બનાવટમાં અમુક કૃત્યો પર પ્રતિબંધ મૂક્યો છે. […]

પ્રકાશના તહેવારની ઉજવણી,આ શહેરમાં થાય છે જોરદાર,જાણો

દિવાળીના તહેવારને પ્રકાશનો તહેવાર પણ કહેવામાં આવે છે. લોકો માને છે કે આ દિવસે જો કોઈના ઘરે જઈને તેના ઘરનું અંધારુ દુર કરો તો આપણા જીવનમાં પણ મોટાભાગના તકલીફો દુર થઈ જાય છે. આ વાતનો અર્થ એ છે કે નવા વર્ષમાં થઈ શકે તો કોઈને મદદરૂપ થવુ. આ બધી વાત દિવાળીને લઈને આપણે સૌ જાણીએ […]

બુરાઈ પર અચ્છાઈનું પ્રતીક છે દશેરા,માતા-પિતાએ બાળકોને તહેવાર સાથે જોડાયેલી સારી બાબતો શીખવવી જોઈએ

શારદીય નવરાત્રીના નવ દિવસ પછી દશેરાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લંકાપતિ રાજા રાવણનું દહન કરવામાં આવે છે. બાળકો રાવણનું દહન ખૂબ જ આનંદથી જુએ છે અને તેમને પણ આ તહેવાર ખૂબ જ ગમે છે. આ વખતે આ તહેવાર 24મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ તહેવારને બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતિક માનવામાં […]

આજે રક્ષાબંધનનો તહેવાર,જાણો તેને લઈને કઈક આવી છે પૌરાણિક વાર્તાઓ

આજે રક્ષાબંધનો પર્વ  અંહી જાણો પૌરાણિક વાર્તાઓ ભાઈ-બહેનના પવિત્ર બંધન અને પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રેશમના દોરાની રાખડી અથવા રક્ષાસૂત્ર બાંધે છે અને તેમના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. બીજી બાજુ, રાખડી બાંધ્યા પછી, ભાઈ બહેનોને તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ સિવાય આ દિવસે […]

તહેવારના સમયમાં ફરવાનું પ્લાન બનાવો છો? તો જાણી લો આ સ્થળો વિશે

આપણા દેશમાં તહેવારની સિઝન આવે અને તરત જ લોકો ફરવા માટે તૈયાર થઈ જાય છે, જો કે તે વાત પણ લોકો કેમની ભૂલી શકે કે આપણા દેશમાં પ્રવાસન સેક્ટર બહુ મોટુ સેક્ટર છે અને દેશની અર્થ વ્યવસ્થામાં આ મોટો ફાળો પણ આપે છે. પણ આ વખતે આપણે વાત કરીશુ ફરવા લાયક સ્થળો વિશેની તો, ફરવા […]

આજે બકરી ઈદ,જાણો નમાઝનો સમય અને આ તહેવારનું મહત્વ

દિલ્હી : 29 જૂને બકરીદનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસને ઈદ-ઉલ-અઝહા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસ્લામ ધર્મમાં બકરી ઈદને બલિદાનનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે બકરાની બલિ ચઢાવવાની પરંપરા છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ, બકરી ઈદ 12 માં મહિનાના ઝુ-અલ-હિજ્જાની 10મી તારીખે ઉજવવામાં આવે છે. આ તારીખ પવિત્ર રમઝાન મહિનાના અંતના લગભગ […]

ભગવાન જગન્નાથ પ્રત્યે ભક્તોની અતૂટ શ્રદ્ધા,25 લાખ ભક્તો ઉત્સવમાં લેશે ભાગ

ભુવનેશ્વર : શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન આ વખતે વિશ્વ પ્રસિદ્ધ પુરી રથયાત્રા ઉત્સવ દરમિયાન લગભગ 25 લાખ લોકોની અપેક્ષા રાખે છે. એક અધિકારીએ આ માહિતી આપી. રથયાત્રા મહોત્સવ 20 જૂનથી શરૂ થશે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA)ના મુખ્ય પ્રશાસક રંજન કુમાર દાસે આ વાત કહી. એસજેટીએના મુખ્ય પ્રશાસક રંજન કુમાર દાસે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર […]

આજે બુદ્ધ પૂર્ણિમાં, ભગવાન ગૌતમ બુદ્ધને માનવામાં આવે છે વિષ્ણુનો નવમો આવતાર

આજે ભગવાન બુદ્ધનો જન્મ દિવસ જેને બુદ્ધપૂર્ણિમાં તરીકે ઉજવાય છે ભગવાન ગૌતમ બુદ્ધને વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે   આજે દેશૃ-વિદેશમાં બુદ્ધપૂર્ણિમાનો તહેવાર મનાવાઈ રહ્યો છે,: ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ વૈશાખ મહિનાની પૂર્ણિમા પર થયો હતો, આ મહિનાની પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે. મહાત્મા બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે. જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code