1. Home
  2. Tag "Festival"

ઉત્તર પૂર્વીય રાજ્યો અને ગુજરાતની સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ ‘માધવપુર ઘેડ મેળો’ યોજાશે

અમદાવાદઃ ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે રામનવમી, તા.30 મી માર્ચથી તા. 3 એપ્રિલ સુધી યોજાશે. આ મેળાના ભવ્ય આયોજનને ઓપ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વીય રાજ્યોના વિકાસ માટેના મંત્રાલય તેમજ ગુજરાત સરકારના […]

તહેવારને ધ્યાનમાં લેતા રેલવે વિભાગએ લીધો મહત્વનો નિર્ણય  

દિલ્હી:ધૂળેટીના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે 4 અનશિડ્યુલ ટ્રેનો દોડાવવામાં આવી છે.નોંધનીય છે કે ધૂળેટીના કારણે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોનો ઘણો ધસારો રહે છે.સોમવારે પ્રથમ ટ્રેન અમૃતસર સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ અમૃતસરથી રવાના થઈ હતી, જ્યારે બીજી ટ્રેન પટના સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ જમ્મુ તાવી રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. […]

ધૂળેટીમાં બાળકોની સુરક્ષા માટે આ બાબતોનું રાખો ધ્યાન,ચિંતા કર્યા વગર મનાવી શકશો તહેવાર

હોળી – ધૂળેટીને બસ ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બાળકો ધૂળેટીમાં પર્વની આતુરતાથી રાહ જોતા હોય છે.જેમ જેમ હોળી નજીક આવી રહી છે,બાળકો તેમના માતાપિતાને રંગો સાથે રમવાનો આગ્રહ કરતા હોય છે.જો તમારું બાળક પણ ધૂળેટીની જીદ કરી રહ્યું હોય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે.ખરેખર, ધૂળેટીના તહેવાર પર માતા-પિતા […]

મકરસંક્રાતિ પર્વની સાથે મળીને કરીએ ઉજવણી પરંતુ આ પર્વ નિમિતે આટલું કરીએ અને આટલું ન કરીએ

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઉત્તરાયણ પર્વની પતંગ ઉડાડીને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી ઉત્તરાયણ તેમજ અન્ય તહેવારો વખતે ચાઈનીઝ તુક્કલ – ચાઈનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાવવામાં આવે છે. તુક્કલમાં હલ્કી ગુણવત્તાના સળગી જાય તેવા વેક્રસ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે. તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે […]

ઉતરાયણના તહેવારને ખાસ બનાવવા માંગો છો તો આ રીતે કરો ઉજવણી

ઉતરાયણનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે.ત્યારે આ પર્વને બસ ગણતરીના દિવસો બાકી છે.આ દિવસે દાન અને સ્નાનનું વિશેષ મહત્વ રહેલું છે.અને ઘરમાં આ દિવસે ઊંધિયું બનાવવામાં આવે છે. જો તમે આ અવસરને ખાસ બનાવવા માંગતા હોવ તો આ રહી કેટલીક ટિપ્સ. મે પણ તેમને અનુસરીને ઉતરાયણના તહેવારને મજાની બનાવી શકો છો. […]

IFFI 2022 ફેસ્ટિવલમાં 75 યુવાનોને 53 કલાકમાં શોર્ટ ફિલ્મ બનાવવાનો પડકાર આપવામાં આવ્યો, જેમાંથી સૌથી શ્રેષ્ઠની પસંદગી મણિરત્નમ કરશે

ગોઆ: ગોઆમાં  કોરોનાકાળ પછી બે વર્ષે  આખરે ૫૩મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત થઇ રહ્યો છે. જે 20 નવેમ્બરથી 28 નવેમ્બર દરમ્યાન આયોજિત થશે. આ ફેસ્ટિવલમાં યુવા નિર્દેશકોને 50 કલાકની અંદર એક શોર્ટ ફિલ્મ બનાવવાની સ્પર્ધા રાખવામ આવી હતી, જેમાં દેશ્ભાર્માંનાથી લાગ્બહ્ગા હજારેક યુવાનોએ ભાગ લીધો હતો અને તેમાંથી આજે ફાઈનલ 75 યુવાનોને પ્રસૂન જોશી, આર. […]

દિવાળીમાં આ વાતોનું રાખજો ધ્યાન,નહીં તો બગડી જશે તહેવારની મજા

હાલ દેશમાં તહેવારનો માહોલ છે, લોકોમાં અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે. તહેવારનો સમય હોય તો ફટાકડાઓ ફોડવાનું પણ બાળકોને વધારે પસંદ હોય છે અને ફોડવા પણ જોઈએ, આપણા હિંદુઓનો સૌથી મોટો તહેવાર છે, તો આવામાં તે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણી મજા તે કોઈ અન્ય માટે કે પોતાના માટે સજા ન […]

તહેવાર પર કંઈક મીઠું ખાવા માંગો છો,તો ગાજરનો હલવો ઝડપથી બનાવો

તહેવારો નજીક આવી રહ્યા છે.આવી સ્થિતિમાં, જો તમે તહેવારને વધુ ખાસ બનાવવા માંગો છો, તો તમે ગાજરનો હલવો બનાવી શકો છો. આ એક ભારતીય વાનગી છે જે ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવે છે, પરંતુ આ તહેવારે તમે ગાજરના મીઠા હલવાથી સંબંધોમાં પ્રેમ વધારી શકો છો. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી વિશે…. સામગ્રી ગાજર – […]

દશેરા પર બનાવો આ 2 સ્વાદિષ્ટ વાનગીઓ,તહેવારની મજા બમણી થઈ જશે

ભારતીય તહેવારોમાં દશેરા પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.આ દરમિયાન લોકો અનેક પ્રકારની વાનગીઓ બનાવીને તેમના તહેવારોની સુંદરતામાં વધારો કરે છે.જો તમે પણ આ દશેરા પર કોઈ ખાસ વાનગી બનાવવાનું વિચારી રહ્યા હોવ તો તમે આ બે વાનગીઓ ટ્રાય કરી શકો છો. તો ચાલો જાણીએ તેમના વિશે… મિષ્ટી દોઇ આ દશેરા પર તમે બંગાળની […]

આજે વિજયાદશમીનો મહાપર્વ,જાણો પૂજાનું શુભ મુહૂર્ત

આજે દેશભરમાં વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવશે.અસત્ય પર સત્યના વિજયના પ્રતિક રૂપે આ તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમના દિવસે ઉજવવામાં આવે છે.પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ તિથિએ ભગવાન રામે લંકાના રાજા અને મહાન જ્ઞાની રાવણને યુદ્ધમાં હરાવીને તેનો વધ કર્યો હતો.આ સિવાય આ તિથિએ મા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો.આ કારણથી દર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code