1. Home
  2. Tag "Festival"

દશેરાના તહેવારમાં મોંઘવારીની અસરઃ ફાફડા-જલેબીના ભાવમાં 20 ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યભરમાં નવરાત્રિ પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને આવતીકાલે બુધવારે અસત્ય ઉપર સત્યના વિજય પર્વ દશેરાની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરો અને નગરોમાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. દરમિયાન આવતીકાલે દશેરાના દિવસે માત્ર અમદાવાદમાં જ શહેરીજનો કરોડોના ફાફડા-જલેબી આરોગી જશે. જો કે, આ વખતે મોંઘવારીની અસર ફાફડા-જટેલીના […]

તહેવારમાં મીઠાઈ પણ ખાવી છે અને સ્વાસ્થ્યની પણ ચિંતા છે? તો જાણકારી તમારા માટે

આપણા દેશમાં તહેવારની સીઝન એટલે કે મીઠાઈનો પર્વ, લોકો એમ પણ કહે છે કે તહેવારોના દિવસે આપણા દેશમાં મીઠાઈ એટલા માટે ખવડાવવામાં આવે છે કારણ કે બે વ્યક્તિ અને પરિવાર વચ્ચે સંબંધો મીઠાશભર્યા રહે. આવામાં કેટલાક લોકોને સ્વાસ્થ્ય બગડી જવાની ચિંતા હોય છે અને તેના કારણે મીઠાઈને ખાવાનું ટાળતા પણ હોય છે પણ હવે તે […]

ગણેશજીની પૂજામાં બાળકોને કરો સામેલ,આ પદ્ધતિની સાથે સમજાવો તહેવારનું મહત્વ

ગણેશ ચતુર્થીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. આ તહેવાર બાળકોથી લઈને વડીલોમાં ઉત્સાહ અને ઉમંગ ભરી દે છે. 10 દિવસના ગણેશ ઉત્સવમાં દરેક વ્યક્તિ સક્રિયપણે ભાગ લે છે. ખાસ કરીને બાળકો તહેવારને લઈને ખૂબ જ ઉત્સાહિત હોય છે. કારણ કે આ સમય દરમિયાન તે સજાવટ અને સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર પણ […]

તમારી ત્વચાને ચમકીલી અને સુંદર બનાવે છે આ કેટલીક ઘરેલું સરળ ટિપ્સ

ચહેરાની સુંદરતાને વધારવાની સરળ ટ્રીક મોંઘા પાર્લર અને તેની નથી જરૂર ઘરે જ તૈયાર કરો ફેસમાસ્ક તહેવાર હોય કે પ્રસંગ હોય, સુંદર થવું તે તો સ્ત્રીની પહેલી પ્રાથમિકતા હોય છે. ચહેરા પર ક્યારેક સ્ત્રીઓ મેકઅપનો ઉપયોગ કરે છે તો ક્યારેક ખાસ પ્રકારના ફેસિયલ પણ કરાવતી હોય છે. પણ હવે તે સુંદરતાને લાવવા માટેની રીત વધારે […]

તહેવારમાં મીઠાઈ ખાઈને વધી ગયું છે સુગર,તો આ રીતે કરો કંટ્રોલ

આપણા દેશમાં તહેવાર એટલે કે મીઠાઈનો ખાવાની પરંપરા, એવુ માનવામાં આવે છે કે તહેવારના સમયમાં એકબીજાને મીઠાઈ ખવડાવવાથી સંબંધોમાં પણ મીઠાસ રહે છે પણ જો વાત કરવામાં આવે સુગર લેવલની તો તહેવારમાં મીઠાઈ ખાઈને કેટલાક લોકોનું સુગર વધી જતું હોય છે અને થોડી મુશ્કેલી પણ આવતી હોય છે આવામાં સુગરને કંટ્રોલ પણ કરવું જોઈએ. બીટ […]

ઐતિહાસિક નગરી વડનગરમાં હવે દર વર્ષે ત્રણ દિવસનો ઉત્સવ ઊજવાશે, સરકાર કર્યો નિર્ણય

ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. જેમાં વડનગરનો પણ સમાવેશ થાય છે. વડનગરની પુરાતત્વીય સંસ્કૃતીને વૈશ્વીકસ્તરે ઊજાગર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રતિ વર્ષ ત્રણ દિવસ વડનગર ઉત્સવ આયોજીત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલી […]

અમદાવાદમાં ઈદના તહેવારોમાં કોઈ બનાવ ન બને તે માટે શહેર પોલીસ એક્શન મોડમાં

અમદાવાદઃ રમઝાન ઈદ અને પરશુરામ જયંતિના તહેવારોની ઉજવણી શહેરમાં શાંતિપૂર્વક થાય તે માટે શહેર પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવે છે. જેમાં ફૂટ પેટ્રોલિંગથી લઈને આકાશી ડ્રોન દ્વારા નજર રાખવાની તૈયારી કરી દેવામાં આવી છે. આ સમગ્ર તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા આઈજી લઈને સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ […]

હોળી-ધૂળેટીના તહેવારોને લીધે ગુજરાતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફુલ

અમદાવાદઃ હોળી અને ધૂળેટીના પર્વનું રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના રાજ્યોમાં અનેરૂ મહત્વ હોવાથી ગુજરાતમાં વસવાટ કરતાં પરપ્રાતના લોકો તેમના માદરે વતનમાં હોળી અને ધૂળેટીના પર્વને મનાવવા માટે દર વર્ષે જતાં હોય છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પરપ્રાંતના લોકો ઉત્તર ભારતના રાજ્યોમાં પોતાના માદરે વતન જતા હોવાથી રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી […]

ઉતરાયણનો માહોલ: જંબુસરમાં પતંગનો વેપાર કરતા વેપારીઓએ દોરી-પતંગોના ભાવમાં કર્યો 40 ટકાનો વધારો

આવતીકાલે ઉતરાયણનો મહાપર્વ રંગબેરંગી અવનવી ડિઝાઈનનાં પતંગોએ જમાવ્યું આકર્ષણ પતંગના ભાવમાં ૪૦ ટકાનો થયો વધારો જંબુસર: 14મી જાન્યુઆરીના રોજ ઉતરાયણના પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેને લઈને અગાઉ શહેરના બજારમાં પતંગ અને દોરાની ખરીદીમાં ભારે ભીડ ઉમટી પડતી હોય છે. એમાં પણ જંબુસરની પતંગો ગુજરાતભરમાં પ્રખ્યાત છે. મકરસક્રાંતિ પર્વને અનુલક્ષી જંબુસર પતંગ બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઈનનાં પતંગો, મેટલ, પેપર, જૂન રોકેટ, ખંભાતી, મોટુ […]

તહેવારના સમયમાં નકલી બેસનની ઓળખ કેવી રીતે કરશો? સાવધાન રહો સાથે સ્વાસ્થ્યને પણ બચાવો

તહેવારના સમયમાં સતર્ક રહો નકલી મીઠાઈની ખરીદીથી બચો નકલી બેસનની ખરીદીથી પણ બચો તહેવારનો સમય હોય એટલે સામાન્ય વાત છે કે લોકોમાં ખરીદીને લઈને અનેરો ઉત્સાહ હોય જ, આવામાં ક્યારેક ગ્રાહકોની માગને પહોંચી ન વળવા માટે કેટલાક વેપારીઓ દ્વારા તેમાં ખોટી ભેળસેળ પણ કરવામાં આવતી હોય છે અને એવા અનેક પ્રકારના કિસ્સાઓ પણ સામે આવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code