1. Home
  2. Tag "filled with water from Narmada"

અમદાવાદના છારોડી તળાવના લોકાર્પણ પહેલા જ નર્મદાના પાણીથી છલોછલ ભરાયું

અમદાવાદઃ શહેરના વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલા છારોડી ખાતે મ્યુનિ. કોર્પોરેશને રૂપિયા 5.26 કરોડના ખર્ચે તળાવનું બ્યુટીફિકેશન કર્યું છે.  છારોડી તળાવનું રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે  લોકાર્પણ કરાશે. છારોડીનું તળાવ લોકો માટે આકર્ષકરૂપ બની રહે તા માટે  તળાવની ચારે તરફ રોશની પણ કરવામાં આવી છે. તા.21મી મેના રોજ રવિવારે લોકાર્પણના દિવસે તળાવ ભરેલું દેખાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code