1. Home
  2. Tag "floods and landslides"

નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 233ને પાર

નવી દિલ્હીઃ નેપાળમાં, તાજેતરના પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 233 પર પહોંચી ગયો છે જ્યારે 22 લોકો હજુ પણ ગુમ છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 169 લોકો ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ તિવારીના જણાવ્યા અનુસાર, પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 17 હજાર 120 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સરકારે બચાવ […]

નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 192 થી વધુ લોકોનું મૃત્યુ

• નેપાળી આર્મીના હેલિકોપ્ટરોએ 162 લોકોને એરલિફ્ટ કર્યા • હાઈડ્રોપાવર પ્લાન્ટ્સ અને સિંચાઇ સુવિધાઓને ભારે નુકસાન નવી દિલ્હીઃ નેપાળના ગૃહ મંત્રાલયએ એક નિવેદનમાં જણાવ્યું છે કે નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે લગભગ 192 લોકોના મોત થયા છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ તિવારીએ વિવિધ જિલ્લાઓમાં પૂર અને ભૂસ્ખલનથી થયેલા વિનાશ વિશે માહિતી શેર કરી. ગૃહ મંત્રાલયએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code