1. Home
  2. Tag "food department"

અમદાવાદમાં રેસ્ટોરન્ટસ, હોટલો,પર AMCના ફુડ વિભાગનું ચેકિંગ, અખાદ્ય બટરનો નાશ કરાયો

અમદાવાદઃ શહેરમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ગરોળી, વંદા નીકળવાની ઘટના બાદ મ્યુનિ.ના આરોગ્ય વિભાગે સ્વચ્છતા ન જાળવતી રેસ્ટોરન્ટ્સ, હોટલો, અને ખાણી-પીણીનું વેચાણ કરતા લારી-ગલ્લાઓ સામે ઝૂંબેશ શરૂ કરી છે. જેમાં મ્યુનિના ફુડ વિભાગે શહેરના નિકોલમાં ભાજીપાવ અને જોધપુરમાં ઢાબા એન્ડ પાન પાર્લરનું બટર,  તેમજ એલિસબ્રિજમાં એક રેસ્ટોરન્ટમાં ચટણી અને મેઘાણીનગરમાંમા એક કિરાણા સ્ટોરનું સિંગતેલ ખાવાલાયક ન હોવાથી […]

રાજકોટમાં ફૂડ વિભાગના દરોડા, 4500 કિલો અખાદ્ય માવો અને 150 કિલો મીઠાઈનો નાશ કરાયો

રાજકોટઃ શહેરમાં વેચાતી ખાદ્ય ચિજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય તેમજ ફુડ વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે. ભેળસેળવાળો અને અખાદ્ય જથ્થો અવાર-નવાર પકડાતો હોય છે. વેપારીઓ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. મંગળવારે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. ત્યારે શહેરના મોરબી રોડ પર આવેલા […]

રાજકોટમાં મ્યુનિ.ના ફુડ વિભાગ દ્વારા સર્ચ, શિખંડ સોસ સહિત વાસી જથ્થાનો નાશ કરાયો

રાજકોટઃ શહેરમાં ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધુ રહેતુ હોવાથી મ્યુનિ.ના ફુડ વિભાગ દ્વારા સમયાંતરે સર્ચ કરવામાંઆવતું હોય છે. તાજેતરમાં મ્યુનિ. કમિશનરના આદેશ બાદ ફુડ વિભાગના અધિકારીઓએ જુદાજુદા વિસ્તારોમાં મીઠાઈની દુકાનોમાં તપાસ કરતા વાસી શિખંડ,આઈસ્ક્રીમ,સોસનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગના મતે આવા ખોરાકના સેવનથી ગંભીર રોગ થઈ શકે છે.મ્યુનિ.ના  ડેપ્યુટી કમિશનર આશીષકુમાર પણ દરોડાની ડ્રાઈવમાં […]

મીઠાઈ ખાતા પહેલા ચેતી જજો,રાજકોટમાં મહાદેવ મીઠાઈમાંથી 9 કિલો વાસી મીઠાઈનો નાશ કરતી મનપા ફૂડ વિભાગ

રાજકોટ:રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા દૂધ સાગર માર્ગ, શિવાજી નગર-1, ચુનારાવાડ ચોક પાસે આવેલ મહાદેવ ડેરી ફાર્મમાં ચકાસણી કરી હતી.તપાસ દરમિયાન અન હાઇજેનિક રીતે સ્ટોરેજ કરેલી 9 કિલો વાસી મીઠાઇ મળી આવી હતી. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ યોગ્ય સ્ટોરેજ જાળવવા અંગે અને ફૂડ રજિસ્ટ્રેશનમાંથી ફૂડ લાયસન્સ મેળવી લેવા અંગે નોટિસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code