1. Home
  2. Tag "For the welfare of farmers"

ખેડૂતોના કલ્યાણ માટે તમામ પ્રયાસો કરાશે અને નિર્ણયો લેવામાં આવશે: PM

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના કલ્યાણ માટે ખેડૂતોની આવક અને ગ્રામીણ નોકરીઓ વધારવા સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. કૃષિ આવક અને ગ્રામીણ રોજગારમાં વધારો કરવાના હેતુથી તાજેતરના નિર્ણયો પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ કહ્યું કે કાંદા પરની નિકાસ જકાત ઘટાડવી હોય કે ખાદ્યતેલો પરની આયાત જકાત વધારવી હોય, આવા નિર્ણયોથી આપણા ખાદ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code