1. Home
  2. Tag "Ganapati Gate"

વઢવાણના ગણપતિ ફાટકને લીધે વારંવાર થતા ટ્રાફિક જામને લીધે વાહનચાલકો પરેશાન

સુરેન્દ્રનગરઃ વઢવાણ અને સુરેન્દ્રનગર ટ્વીનસિટી ગણાય છે. જેમાં વઢવાણના ગણપતિ ફાટક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. આ વિસ્તારમાં રેલવેનું ફાટક પણ ટ્રાફિક સમસ્યા માટે કારણભૂત છે. પ્રતિદિન 40થી વધુ ટ્રેનો પસાર થતી હોવાથી ફાટક વારંવાર બંધ થતું હોવાથી વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. આથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રેલવેના ફાટક પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code