1. Home
  2. Tag "Ganapati Phatsar four roads"

વઢવાણના ગણપતિ ફાટસર ચાર રસ્તા પર વારંવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાથી લોકો પરેશાન

સુરેન્દ્રનગરઃ ટ્વીનસિટી તરીકે ઓળખતા સુરેન્દ્રનગર અને વઢવાણમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. જેમાં વઢવાણના ગણપતિ ફાટસર ચાર રસ્તા પર વારંવાર સર્જાતા ટ્રાફિકજામને લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે. આ અંગે અનેક રજૂઆતો બાદ પણ  ઓવરબ્રિજ બનાવવાનો કોઈ નિર્ણય લેવાતો નથી. સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરના લોકો અને ગ્રામ્ય પંથકની પ્રજાને મોટા ભાગે ગણપતિ ફાટસર ચાર રસ્તાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code