1. Home
  2. Tag "Gandhijiyanti"

પીએમ 2 ઓક્ટોબરે ઝારખંડની મુલાકાત લેશે, કરોડોના વિકાસ કાર્યોનો કરાવશે આરંભ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 ઑક્ટોબર 2024ના રોજ ઝારખંડની મુલાકાત લેશે. બપોરે લગભગ 2 વાગ્યે, તેઓ ઝારખંડના હજારીબાગમાં રૂ. 83,300 કરોડથી વધુ મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે. સમગ્ર દેશમાં આદિવાસી સમુદાયોના વ્યાપક અને સર્વગ્રાહી વિકાસની ખાતરી કરવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી કુલ રૂ. 79,150 કરોડથી વધુના ખર્ચ સાથે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code