1. Home
  2. Tag "Ganesh Visaran’"

રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 8 સ્થળોએ કરાઈ વ્યવસ્થા

તમામ સ્થળોએ પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે, વિસર્જન સ્થળોએ ક્રેન, રેસ્ક્યુ બોટ, તરવૈયાઓ હાજર રહેશે, અન્ય સ્થળોએ વિસર્જન ન કરવા અપીલ રાજકોટઃ ગુજરાતભરમાં ગણપતિ મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઊજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ ઠેર-ઠેર દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું છે. આગામી 17 સપ્ટેમ્બરનાં રોજ શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે. રાજકોટ શહેરમાં 8 સ્થળે વિસર્જનની વ્યવસ્થા […]

અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે નદી અને તળાવમાં 51 કુંડ તૈયાર કરાયા

ગણેશ વિસર્જના 6 સ્થળોએ મ્યુનિ. દ્વારા યાત્રાનું સ્વાગત અને પૂજન કરાશે, મ્યુનિ. દ્વારા 48 સ્થળોએ સ્વાગત સ્ટેજ તૈયાર કરાશે, શ્રેષ્ઠ ગણેશ પંડાલને ઈનામ અપાશે અમદાવાદઃ શહેરમાં કાલથી ગણેશોત્સવનો પ્રારંભ થશે. શહેરના સોસાયટીના પંડાલ અને ભાવિકોએ પોતાના ઘરે સ્થાપન કરેલા ગણેશજી પૂજા-અર્ચના કરવામાં આવશે. 10 દિવસ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશને વાજતે-ગાજતે […]

ગણેશ વિસર્જન દરમિયાન રાજકોટ અને કચ્છના આદિપુરમાં ડૂબી જવાના બે બનાવોમાં પાંચના મોત

અમદાવાદઃ રાજ્યભરમાં નાના-મોટા શહેરો અને ગામડાંઓમાં પણ ગણેશોત્સવ ઉજવાય રહ્યો છે. શ્રદ્ધાળુંઓ નદી અને તળાવોમાં જઈને ગણેશજીની મૂર્તિના વિસર્જન કરી રહ્યા છે. ગણેશ વિસર્જન દરમિયાન કચ્છના આદિપુરના તળાવમાં ત્રણ વ્યક્તિઓ અને રાજકોટના આજી ડેમમાં મામા-ભાણેજના મોત નિપજ્યા હતા.આમ ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાના બે બનાવોમાં પાંચ વ્યક્તિના મોત નિપજ્યા હતા. કચ્છના ગાંધીધામના આદિપુરમાં શનિવારે સાંજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code