1. Home
  2. Tag "Garib Kalyan Mela"

ગુજરાતમાં 33 ગરીબ કલ્યાણ મેળાની સપ્ટેમ્બરમાં યોજાશે, 125 કરોડ રૂપિયાની કીટ્સનું વિતરણ કરાશે

ગાંધીનગરઃ રાજ્યના ગરીબ વર્ગો અને અંતરિયાળ વિસ્તારોના વંચિત લોકો સુધી સરકારની કલ્યાણ યોજનાઓના લાભ હાથોહાથ પહોંચાડતા ગરીબ કલ્યાણ મેળાની 14મી કડી આગામી સપ્ટેમ્બર-2024માં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય સાકાર કરવા દરેક જિલ્લામાં એક-એક એમ કુલ 33 ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન રાજ્ય સરકાર દ્વારા થવાનું છે. લોકોના કલ્યાણ અને વિકાસ માટે રાજ્ય સરકાર […]

ગુજરાતમાં દિવાળી બાદ જિલ્લા અને તાલુકાઓમાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે

અમદાવાદઃ  રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ તેમજ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને  ભાજપની ગુજરાત સરકાર દ્વારા  દિવાળી બાદ ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે. ગરીબ કલ્યાણ મેળાઓમાં ગરીબ લોકોને વિવિધ પ્રકારની ટુલકીલ્સ નિશુલ્ક રીતે આપવામાં આવે છે જેના દ્વારા તેઓ પરિવારનું ગુજરાન ચલાવી શકે છે.  રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળાઓ યોજવાનો નિર્ણય લીધા બાદ વહિવટી તંત્રના અધિકારીઓએ ગરીબ […]

ગુજરાતમાં તા. 13મી અને 14મી ઓક્ટોબરે 33 જિલ્લાઓમાં 37 ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે,

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી તા.14 થી 15 ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં 13માં તબક્કાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તા.14મી ઓક્ટોબરે તાપીથી અને તા.15મી ઓક્ટોબરે ગીર સોમનાથથી રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે.  ઉપરાંત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રીઓ તથા પદાધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code