નવરાત્રી મહોત્સવ માટે GMDCના મેદાનમાં ભરાયેલા પાણી પંપથી ઉલેચાશે
વાઈબ્રન્ટ નવરાત્રી મહાત્સવ માટે તંત્ર દ્વારા ચાલતી તૈયારીઓ, જીએમડીસીના ગ્રાઉન્ડ પર પાણી ભરાતા તંત્ર બન્યું ચિંતિત, હવે વરસાદ નહી પડે તો જ મેદાન પર નવરાત્રી મહોત્સવ યાજી શકાશે અમદાવાદઃ શહેરમાં દર વર્ષે જીએમડીસીના વિશાળ ગ્રાઉન્ડ પર વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. હવે નવરાત્રીના પર્વને ગણતરીના દિવસ બાકી હોવાથી સરકારી તંત્ર દ્વારા નવરાત્રી મહોત્સવની […]