1. Home
  2. Tag "Grenade attack"

ચંદીગઢ ગ્રેનેડ હુમલાનું પાકિસ્તાન અને કેનેડાનું કનેક્શન ખૂલ્યું

નવી દિલ્હીઃ ચંદીગઢ સેક્ટર-10માં પંજાબ પોલીસના રિટાયર્ડ અધિકારીના ઘરે ગ્રેનેડ હુમલાના કેસમાં ગેંગસ્ટર અને પંજાબ કનેક્શન સામે આવ્યું છે. વિદેશી ગેંગસ્ટર હેપ્પી પાસિયાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ હુમલાની જવાબદારી લીધી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પંજાબમાં આતંકવાદના સમયગાળા દરમિયાન નાકોદરમાં ચાર લોકોના એન્કાઉન્ટરનો બદલો લેવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો. […]

જમ્મુ-કાશ્મીર: પુલવામામાં ફરી એકવાર આતંકીઓએ ઘડ્યું નાપાક ષડયંત્ર,પોલીસ ચોકી પર ગ્રેનેડ ફેંકતા બે પોલીસકર્મી ઘાયલ

ફરી એકવાર આતંકીઓએ ઘડ્યું નાપાક ષડયંત્ર પોલીસ ચોકી પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હુમલામાં બે પોલીસકર્મી થયા ઘાયલ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ ફરી એકવાર તેમનું નાપાક ષડયંત્રને  અંજામ આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે,પુલવામામાં પોસ્ટ ઓફિસ પાસે પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલો થયો છે. આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે.મળતી માહિતી […]

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં BJP નેતાના ઘર પર ગ્રેનેડ હુમલો, 5 લોકો ઘાયલ

BJP નેતાના ઘર પર ગ્રેનેડ હુમલો બ્લાસ્ટમાં 5 લોકો થયા ઘાયલ જમ્મુ -કાશ્મીરના રાજૌરીમાં બની ઘટના સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા શ્રીનગર :જમ્મુ -કાશ્મીરના રાજૌરીમાં ભાજપ મંડળ પ્રમુખના ઘર પર ગુરુવારે મોડી સાંજે ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટમાં 5 લોકો ઘાયલ થયા હતા. ગ્રેનેડ હુમલાની માહિતી મળતાની સાથે જ […]

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાદળો ઉપર આતંકવાદીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, બે જવાનો ઘાયલ

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદી હુમલામાં સુરક્ષાદળના બે જવાન ઘાયલ થયાં હતા. આતંકવાદીઓએ આ હુમલો શ્રીનગરના હરીસિંહ હાઈ સ્ટ્રીટમાં કર્યો હતો. સુરક્ષાદળના જવાનો બપોરના સમયે શ્રીનગર અમીરાકદલ વિસ્તારમાં ડ્યુટી કરતા હતા. ત્યારે હરીસિંહ હાઈ સ્ટ્રીટ વિસ્તારમાં આતંકવાદીઓને સુરક્ષાદળોની પોસ્ટ ઉપર ગ્રેનેડ ફેંક્યો હતો. જો કે, તેમનું નિશાન ચુક્યું હતું અને બોમ્બ પોસ્ટ પહેલા જ રસ્તા ઉપર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code