1. Home
  2. Tag "Gujarat Cadre"

ગુજરાત કેડરના નિવૃત્ત IAS અધિકારી, ડૉ. સુદીપકુમાર નંદાનું હૃદયરોગના હુમલાથી થયું અવસાન

અમદાવાદઃ ગુજરાત કેડરના નિવૃત્ત IAS અધિકારી, ડૉ. સુદીપકુમાર નંદાનું ગત મોડી રાત્રે હૃદયરોગના હુમલાથી યુએસમાં અવસાન થયું છે. તેઓ તેમની પુત્રીને મળવા માટે યુએસ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી, 1956ના રોજ જન્મેલા ડૉ. નંદા તેમની કારકિર્દી દરમિયાન ગુજરાત સરકારમાં વિશિષ્ટ હોદ્દા પર રહી ચૂક્યા છે. સરકાર સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, ડૉ. નંદાએ આરોગ્ય, પ્રવાસન, માહિતી […]

ગુજરાત કેડરમાં ફાળવાયેલા 8 પ્રોબેશનરી IAS સાથે CM ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2023ની બેચના 8 પ્રોબેશનરી IAS અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી. આ 8 અધિકારીઓમાં 7 મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમણે સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન-સ્પીપા માંથી ઇન્સ્ટિટ્યૂશનલ ટ્રેનિંગ પૂર્ણ કરી છે. આ પ્રોબેશનરી અધિકારીઓની રાજ્યના બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, પંચમહાલ અને વલસાડ તથા નર્મદા તેમજ નવસારી જિલ્લાઓમાં […]

ગુજરાત કેડરના બે આઈએએસ અધિકારીઓ દિલ્હી જશે

વિજય નહેરા અને મનીષ બારદ્વાજન દિલ્હી જશે વિજય નેહરા વર્ષ 2001ની બેચના આઈએએસ ઓફિસર અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અધિકારીઓની બઢતી અને બદલીનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન ગુજરાત કેડરના વધુ બે અધિકારીઓ દિલ્હી જશે. આઈએસએસ અધિકારી વિજય નહેરા અને મનીષ બારદ્વાજના બદલીના કેન્દ્ર સરકારના આદેશ બાદ દિલ્હી જશે. IAS વિજય નહેરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં […]

ગુજરાત કેડરના 14 IPS અધિકારી કેન્દ્રમાં DIG રેન્કમાં એમ્પેનલ્ડ થયાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટી તંત્રમાં ફેરફારો થઇ શક્યા નથી ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાત કેડરના 14 આઇપીએસ ઓફિસરોને ડીઆઇજી રેન્કમાં એમ્પેનલ્ડ કર્યા છે, એટલે કે આ ઓફિસરો ગમે ત્યારે સેન્ટ્રલ ડેપ્યુટેશન પર જઇ શકે છે. ગુજરાતમાં પોલીસની બદલીઓ અને બઢતી વિલંબિત છે ત્યારે કેન્દ્ર સરકારે 2001 બેચના અધિકારી વિપુલ અગ્રવાલ અને 2004ની બેચના ડીએચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code